અમારું પુસ્તકાલય
ચકો અને ચકી
admin2025-11-10T02:36:55+00:00ગુજી-વાર્તા|
ચકો અને ચકી. તે એક નાનાં નગરમાં રહે. તેઓ સાથે રહે,સાથે મહેનત કરે અને સાથે જ જીવન જીવે.એક દિવસની વાત છે. ચકી ચોખાનો અને ચકો મગનો દાણો લઈને આવી ગયાં. આજે તેઓ [...]
ભંભોટિયો
admin2025-11-10T02:24:13+00:00ગુજી-વાર્તા|
એક હતી ડોશી. તેને એકણી એક દીકરી. ડોશી તેની દીકરીની ચિંતા કરે. આ ડોશી તેની દીકરીની સતત ચિંતા કરતી હતી.આ કારણે ડોશી દુબળી પડી ગઈ. એક દિવસની વાત છે. ડોશીએ [...]
વાણીયો અને ઠાકોરભાઈ
admin2025-11-10T02:08:35+00:00ગુજી-વાર્તા|
એક ગામ. આ ગામમાં હતો વાણિયો.વાણીયાની જ એક આખા ગામમાં દુકાન. જે હોય તે વાણીયાણી દુકાને જ ખરીદી કરવા માટે આવે. વાણીયાને આખું ગામ શેઠ કહીને બોલાવે. આ શેઠની દુકાને [...]
કરે એનું બધાં કરે
admin2025-11-10T02:00:09+00:00ગુજી-વાર્તા|
નાનું ગામ. ગામનું નામ રતનપુર. એ ગામમાં એક પટેલ રહે. આ પટેલને બે-સાર છોકરા. આ પટેલ અને પટલાણીના ચારેય છોકરા બઉજ કામઘરા. એ બધુ જ કામ કરે. કોઈ ખરાબ આદત [...]
ઍક માનતા
admin2025-11-10T02:03:34+00:00ગુજી-વાર્તા|
એક હતું ગામ. અહીં અનેક લોકો રહે. આ પૈકી એક પટેલ અને પટલાણી અને પટેલની માં રહે.હવે ભાઈ પટેલ તો બિચારો ભગવાનની ગાય જેવો હતો. સીધો, આ પટલાણી સિંહણ જેવી [...]
પંડિતનો દીકરો
admin2025-11-10T01:44:51+00:00ગુજી-વાર્તા|
નાનું એક ગામ. ગામ એમાં એક પંડિત રહે. આ ગામમાં અને આસપાસના પચાસ ગામમાં આ પંડિત જજમાનનું કામ કરે. કોઈ ની પૂજા પાઠ કે વિધી કરાવે. તેમને આટ આટલામા સૌ [...]
આરુ પહેરે સાડી
admin2025-10-30T03:04:34+00:00ગુજી-ગીતડું|
આરુ મારી જાડી,પહેરે એ તો સાડી. એની સાડી લાલમ લાલ,આરુ કરે કાયમ કમાલ. સાડી પેરી બને ટીચર,ટીચરની કરે ન એ ફિકર. ઢીંગલા ઢીંગલી ને એ ભણાવે,એમણે લેસન કરાવે. સૌને એ [...]
સસલું અને રોકચાની
admin2025-11-03T17:32:53+00:00ગુજી-વાર્તા|
આ વાર્તામાં એક નાનકડા નગરની વાત છે, જ્યાં એક વિશાળ હવેલી છે. આ હવેલીમાં શેઠ, શેઠાણી અને એમની દીકરી રોકચાની રહે છે. હવેલીમાં એક મોટો બગીચો છે, જેમાં ફળો, [...]
વાર્તાની વાર્તા: સિંહાસન બત્રીસી
admin2025-11-01T16:43:27+00:00ગુજી-વાર્તા|
ભોજ સિંહાસન પર બેસે છે, ત્યારે સિંહાસનની બત્રીસ પૂતળોમાંથી એક મૂર્તિ જીવંત થાય છે. આ પૂતળી રાજા ભોજને સમજાવે છે કે ફક્ત સિંહાસન પર બેસવાથી તે મહાન ન્યાયાધીશ નહીં [...]
વાર્તાની વાર્તા: પંચતંત્રની વાર્તા
admin2025-11-01T16:43:34+00:00ગુજી-વાર્તા|
વિષ્ણુ શર્મા જાણતા હતા કે તેઓ પરંપરાગત માધ્યમો દ્વારા આ ત્રણ રાજકુમારોને ક્યારેય શિક્ષણ આપી શકશે નહીં. આ માટે તેમણે ઓછી વપરાયેલ છતાં નવતર રીત અપનાવી. આ નવતર પધ્ધતિ [...]









